દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ ભારતમાં અહિયાં આવેલ છે..

વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ ભારતનાં હિમાચલ પ્રદેશનાં સ્પિતિ ખીણમાં હિક્કિમ ગામમાં આવેલી છે. તે સમુદ્ર સપાટીથી આશરે 4,440 મીટર (14,567 ફૂટ) ની ઊંચાઈ પર છે. વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ હિમાચલ પ્રદેશમાં આવેલ છે, જે ઉત્તર ભારતનાં રાજ્ય હિમાલયનાં લેન્ડસ્કેપ્સ, મઠો અને ઠંડા રણ પ્રદેશ માટે જાણીતું છે. Image Source: AI Generated હિક્કિમ પોસ્ટ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

બટેટાની છાલનો ઉપયોગ કરીને ડાર્ક સ્પોટ દૂર કરો અને ચહેરાને ચમકવો..

ત્વચા સંભાળ માટે બટાકાની છાલનો ઉપયોગ કરવો એ એક લોકપ્રિય પરંપરાગત ઉપાય છે. કારણ કે, બટાકામાં વિટામિન સી, બી 6 અને પોટેશિયમ હોય છે, સાથે કેટેકોલેઝ નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે તેના ત્વચાને ચમકાવતા ગુણધર્મો માટે જાણીતું છે. ચમકતી ત્વચા માટે તમે તેનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે અહીં છે: […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

પિઝામાં નીકળ્યો વાળ.. આવ્યો 10,000 નો દંડ..

અમદાવાદનાં શાહીબાગમાં આવેલ વિલિયમ જોન્સ પિઝા આઉટલેટમાં પિઝા માંથી નીકળ્યો વાળ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે શાહીબાગમાં વિલિયમ જોન્સ પિઝા આઉટલેટ પર સ્વચ્છતાની ફરિયાદ બાદ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્થાનિક રહેવાસી એ શાહીબાગમાં વિલિયમ જોન્સ પિઝા આઉટલેટ પર પીઝા ખાતા જ વાળ મળી આવતાં આ મામલો સામે આવ્યો હતો. Image Source: AI […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જન્મદિવસનાં દિવસે જ કરી આત્મહત્યા, જાણો કારણ…

અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિધ્યાર્થીને એ સોમવારે એટલે 13 એપ્રિલનાં દિવસે બપોરે તેના જન્મદિવસ પર, ૧૯ વર્ષીય એમ. બી. બી. એસ. વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરીને આત્મહત્યા કરી. જૂનાગઢના કેશોદની વતની વિધ્યાર્થીની, ગયા વર્ષે બી. જે. મેડિકલ કોલેજમાં જોડાઈ હતી અને તે તેના પ્રથમ વર્ષના એમ. બી. બી. એસ. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

બે મહિના માટે સૂકી રહેશે સાબરમતી નદી….

અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ઉનાળાની ચરમસીમાએ બે મહિના સુધી સૂકી રહેશે. કારણ કે, બેરેજ પરના ૧૮ દરવાજા બદલવામાં મદદ મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે નદી ખાલી કરવાનું શરૂ કર્યું અને આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ૯ કરોડ રૂપિયા થવાનો છે. સિંચાઈ વિભાગે ચોમાસા પહેલા ડેમ સલામતી પહેલ હેઠળ ૧૫ એપ્રિલથી જૂનના મધ્ય સુધી નદી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, મહાકાલ નગરીનો ઈતિહાસ…

૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર કે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં ઉજ્જૈનમાં આવેલું છે. હાલમાં ઉજ્જૈન તરીકે ઓળખાતું શહેર પહેલાં અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. મહાકાલેશ્વર મંદિરનો ઈતિહાસ અત્યંત પૌરાણિક છે. શ્રી મહાકાલેશ્વર મહાદેવ, ઉજ્જૈન પહેલાનાં સમયે ઉજ્જૈન જ્યારે અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. ત્યારે ત્યાં ચંદ્રસેન નામનાં રાજા રાજ્ય કરતાં હતાં. ચંદ્રસેન ભગવાન શિવનાં પરમ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, કઈ રીતે પડ્યું સોમનાથ નામ અને મંદિરનો ઈતિહાસ..

સોમનાથ મંદિર એ ભારતના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સ્થિત છે. તે ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પ્રથમ માનવામાં આવે છે અને તેનો સમૃદ્ધ, જટિલ ઇતિહાસ આધ્યાત્મિક મહત્વ, વારંવાર વિનાશ અને પુનરુત્થાન દ્વારા ચિહ્નિત થયેલ છે. ઈતિહાસ : સોમનાથ મંદિર બાબત એ એવું માનવામાં આવે છે કે, […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

શું થોડાં સમયમાં ડૂબી જશે આ દેશ..!!! સૌથી નાનો ટાપુ દેશ !!!

દરિયામાં આવતી ભરતીનાં લીધે વિશ્વનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચોથો સૌથી નાનો દેશ સંકટમાં આવી ગયો છે. Tuvalu એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ છે અને વસતિની દ્રષ્ટિએ વેટિકન સિટી પછીનો બીજા નંબરનો સૌથી નાનો દેશ છે. Tuvalu એ મધ્ય પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. આ ટાપુ રાષ્ટ્ર તેની કુદરતી સુંદરતા, અનોખી સંસ્કૃતિ અને વધતી જતી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

અત્યારે જે કલર ચલચિત્ર જોવો છે તે ભારતમાં ક્યારે શરૂ થયું.. ખબર છે..!!!!

ભારતનાં ઈતિહાસમાં ઘણી એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે એક એવી ઘટનાની કે, જે ભારતનાં ટેલિવિઝન ક્ષેત્રમાં એક બહુ મોટી છલાંગ કહી શકાય. વાત છે, 25 એપ્રિલ, ૧૯૮૨ ની. આ દિવસે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો. ૨૫ એપ્રિલ, ૧૯૮૨ નાં રોજ ભારતમાં એશિયન ગેમ્સ શરૂ હતી અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

મગજ ઉપર અસર કરતો નવો વાઈરસ, અત્યાર સુધીમાં થયાં આટલા બાળકોનાં મોત…

ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે. આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: