ભારતનાં ઈતિહાસમાં ઘણી એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે એક એવી ઘટનાની કે, જે ભારતનાં ટેલિવિઝન ક્ષેત્રમાં એક બહુ મોટી છલાંગ કહી શકાય. વાત છે, 25 એપ્રિલ, ૧૯૮૨ ની. આ દિવસે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો. ૨૫ એપ્રિલ, ૧૯૮૨ નાં રોજ ભારતમાં એશિયન ગેમ્સ શરૂ હતી અને […]
ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે. આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. […]
પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફલુએંસરનું REEL બનાવતી વેળાએ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મોત થયું છે. જે પ્રોફેશનનાં કારણે તેને નામનાં પ્રાપ્ત થઈ તે જ પ્રોફેશન મૃત્યુનું કારણ બન્યું. નામાંકિત ટ્રાવેલ ઈન્ફલુએંસર અનવી કામદારનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મૃત્યુ થયું છે. જાણવા મળ્યું તે મુજબ અનવી કામદાર તેમના મિત્ર વર્તુળ સાથે મહારાષ્ટ્રનાં […]
દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વડાપ્રધાન પદના શપથ ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ લેવામાં આવ્યાં. ત્યારબાદ કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્રિય રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં. તો જાણીએ ક્યાં-ક્યાં મંત્રીઓને ક્યાં-ક્યાં મંત્રાલય સોંપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી – પ્રધાનમંત્રી કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ […]
દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્ર ભારતની લોકસભાની ચૂંટણીનું પરિણામ ૪ જૂનના રોજ આવી ગયું છે. જેમાં NDA ગઠબંધનની સરકારનો વિજય થયો હતો. આ ઐતિહાસિક જીત બાદ NDA નાં વડા તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યાં. ગઈકાલે એટલે કે, ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ શપથ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સતત ત્રીજી વાર ભારતનાં વડાપ્રધાન પદે શપથ […]
આવતી કાલે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે. શનિ જયંતિનાં દિવસે શનિ મહારાજની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘણાં લાભ પ્રાપ્ત થાય છે. શનિ જયંતિનાં દિવસે શનિ દેવને આટલી વસ્તુ ચઢાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો, જાણીએ વિસ્તૃતમાં… શનિ જયંતિનાં દિવસે શનિ દેવને કાળા તલ, અડદ અને તેલ ચઢાવવાથી ઘણાં બધા […]
આ મહિનાની ૬ તારીખે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે અને તે દિવસ ગુરુવાર છે. આ વર્ષ દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેવાનો છે અને અન્ય પાંચ રાશિનાં જાતકોને લાભ આપવાનો છે. આ પાંચ રાશિઓને અનેક લાભ થવાના છે. જેમકે, સુખ-સમૃધ્ધિમાં વધારો થવો, નોકરી-ધંધામાં આગળ વધવું, ધનમાં વૃધ્ધિ થવી. તો ચાલો જાણીએ એ […]
ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી. કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે […]
અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]
વધુ એક દર્દનાક ઘટના આવી સામે. ગઈકાલ એટલે કે શનિવારનાં દિવસે રાજકોટમાં આવેલ ટી આર પી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ ગેમ ઝોનમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો છે. જાણીએ વિગતથી… તારીખ ૨૫ મે નો દિવસ એટલે રાજકોટ માટે દર્દનાક દિવસ સાબિત થયો. રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર આવેલ ટી આર પી ગેમ ઝોન […]