મગજ ઉપર અસર કરતો નવો વાઈરસ, અત્યાર સુધીમાં થયાં આટલા બાળકોનાં મોત…

ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે. આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ (Sugar) ખાવી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.. આવો જાણીએ…

આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે. ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

મહેરબાની કરીને ચા સાથે આટલી વસ્તુઓ ખાવાની તાળજો…

શું તમે જાણો છો કે, ચા સાથે અમુક વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને હાની પહોંચી શકે છે !? તો આજે અમે તમને જણાવીશું કે, આટલી વસ્તુ નું સેવન ચા સાથે કદાપી કરવું જોઈએ નહીં.. ચા આમ તો અંગ્રેજોની દેન છે. પરંતુ ચા સૌથી વધારે ભારતમાં પીવાય છે. એમાં એક ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે ચા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ચાનાં રસિયા હોય તો જાણો, ચા પહેલાં પાણી પીવાનાં ફાયદા…

શું તમે પણ વડીલોને ચા આપો ત્યારે વડીલો તમારી પાસે ચા પીતા પહેલા પાણી માંગે છે? જો હા, તો શું તમને આની પાછળનું કારણ ખબર છે !? તો ચાલો, આજે જાણીએ કે ચા પીતા પહેલા પાણી કેમ પીવામાં આવે છે અને ચા પી લીધા પછી પાણી પીવાથી શું ગેરફાયદા થાય છે. તમે તમારી રોજિંદી જિંદગીમાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ઉંમર સાથે ઘરડું ન થવું હોય તો આટલું કરો….

શું તમારે ઉંમર સાથે શરીર પણ ઘરડું કરવું છે..!!?? જો ના…તો ધ્યાન રાખો આટલી બાબતો નું…. આપણી રોજિંદી ક્રિયાઓ થકી આપણે આપણાં શરીરને તંદુરસ્ત રાખી શકીએ છીએ. જો આટલી વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો ઉંમર વધતાની સાથે જ શરીર પણ કમજોર પડતું જાય છે અને આપણું શરીર બીમારીઓનું ઘર થતું જાય છે. માટે શરીરને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: