જાણો, મહાકાલ નગરીનો ઈતિહાસ…

૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર કે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં ઉજ્જૈનમાં આવેલું છે. હાલમાં ઉજ્જૈન તરીકે ઓળખાતું શહેર પહેલાં અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. મહાકાલેશ્વર મંદિરનો ઈતિહાસ અત્યંત પૌરાણિક છે. શ્રી મહાકાલેશ્વર મહાદેવ, ઉજ્જૈન પહેલાનાં સમયે ઉજ્જૈન જ્યારે અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. ત્યારે ત્યાં ચંદ્રસેન નામનાં રાજા રાજ્ય કરતાં હતાં. ચંદ્રસેન ભગવાન શિવનાં પરમ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, કઈ રીતે પડ્યું સોમનાથ નામ અને મંદિરનો ઈતિહાસ..

સોમનાથ મંદિર એ ભારતના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સ્થિત છે. તે ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પ્રથમ માનવામાં આવે છે અને તેનો સમૃદ્ધ, જટિલ ઇતિહાસ આધ્યાત્મિક મહત્વ, વારંવાર વિનાશ અને પુનરુત્થાન દ્વારા ચિહ્નિત થયેલ છે. ઈતિહાસ : સોમનાથ મંદિર બાબત એ એવું માનવામાં આવે છે કે, […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

સતત પથ્થર માંથી શિવલિંગ ઉપર ટપકે છે પાણી…અહિયાં છે આ અદ્ભુત શિવ મંદિર..

હર હર મહાદેવ.. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે… વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ગુજરાતમાં અહિયાં આવેલ છે અદ્દભુત શિવ મંદિર…પૂરી થાય છે બધી જ ઈચ્છાઓ…

હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: