પિઝામાં નીકળ્યો વાળ.. આવ્યો 10,000 નો દંડ..

અમદાવાદનાં શાહીબાગમાં આવેલ વિલિયમ જોન્સ પિઝા આઉટલેટમાં પિઝા માંથી નીકળ્યો વાળ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે શાહીબાગમાં વિલિયમ જોન્સ પિઝા આઉટલેટ પર સ્વચ્છતાની ફરિયાદ બાદ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સ્થાનિક રહેવાસી એ શાહીબાગમાં વિલિયમ જોન્સ પિઝા આઉટલેટ પર પીઝા ખાતા જ વાળ મળી આવતાં આ મામલો સામે આવ્યો હતો. Image Source: AI […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જન્મદિવસનાં દિવસે જ કરી આત્મહત્યા, જાણો કારણ…

અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિધ્યાર્થીને એ સોમવારે એટલે 13 એપ્રિલનાં દિવસે બપોરે તેના જન્મદિવસ પર, ૧૯ વર્ષીય એમ. બી. બી. એસ. વિદ્યાર્થીનીએ તેના હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરીને આત્મહત્યા કરી. જૂનાગઢના કેશોદની વતની વિધ્યાર્થીની, ગયા વર્ષે બી. જે. મેડિકલ કોલેજમાં જોડાઈ હતી અને તે તેના પ્રથમ વર્ષના એમ. બી. બી. એસ. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

બે મહિના માટે સૂકી રહેશે સાબરમતી નદી….

અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ઉનાળાની ચરમસીમાએ બે મહિના સુધી સૂકી રહેશે. કારણ કે, બેરેજ પરના ૧૮ દરવાજા બદલવામાં મદદ મળે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે નદી ખાલી કરવાનું શરૂ કર્યું અને આ પ્રોજેક્ટનો ખર્ચ આશરે ૯ કરોડ રૂપિયા થવાનો છે. સિંચાઈ વિભાગે ચોમાસા પહેલા ડેમ સલામતી પહેલ હેઠળ ૧૫ એપ્રિલથી જૂનના મધ્ય સુધી નદી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

1 મેથી બંધ થઈ જશે Toll Plaza.. આવશે આ નવી System…

સરકાર હવે ટોલ નીતિમાં સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે. FASTag ની જગ્યાએ હવેથી Global Navigation Satellite System દ્વારા ટોલ ચાર્જ કપાશે. હવે FASTag ઉપયોગમાં લઈ શકશે નહિ. 1 May થી FASTag નો ઉપયોગ થઈ શકશે નહિ. 1 May થી Global Navigation Satellite System દ્વારા સીધા બેન્ક એકાઉન્ટ માંથી જ ટોલ કપાઈ જશે. માટે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

મગજ ઉપર અસર કરતો નવો વાઈરસ, અત્યાર સુધીમાં થયાં આટલા બાળકોનાં મોત…

ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે. આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફલુએંસરનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત..

પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફલુએંસરનું REEL બનાવતી વેળાએ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મોત થયું છે. જે પ્રોફેશનનાં કારણે તેને નામનાં પ્રાપ્ત થઈ તે જ પ્રોફેશન મૃત્યુનું કારણ બન્યું. નામાંકિત ટ્રાવેલ ઈન્ફલુએંસર અનવી કામદારનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મૃત્યુ થયું છે. જાણવા મળ્યું તે મુજબ અનવી કામદાર તેમના મિત્ર વર્તુળ સાથે મહારાષ્ટ્રનાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, ગુજરાતનાં આ મંત્રીઓને મળ્યું મોદી સરકારમાં મંત્રી પદ…

દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વડાપ્રધાન પદના શપથ ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ લેવામાં આવ્યાં. ત્યારબાદ કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્રિય રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં. તો જાણીએ ક્યાં-ક્યાં મંત્રીઓને ક્યાં-ક્યાં મંત્રાલય સોંપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી – પ્રધાનમંત્રી કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

કાર્યભાર સંભાળ્યાં બાદ મોદી સાહેબ એ લીધા આ મોટા નિર્ણય…

દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્ર ભારતની લોકસભાની ચૂંટણીનું પરિણામ ૪ જૂનના રોજ આવી ગયું છે. જેમાં NDA ગઠબંધનની સરકારનો વિજય થયો હતો.  આ ઐતિહાસિક જીત બાદ NDA નાં વડા તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યાં. ગઈકાલે એટલે કે, ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ શપથ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સતત ત્રીજી વાર ભારતનાં વડાપ્રધાન પદે શપથ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ભાવેણાનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્રનું નિધન…

ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી. કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ચોમાસાની આગાહી : આ તારીખે આવશે પહેલો વરસાદ…

અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: