અત્યારે જે કલર ચલચિત્ર જોવો છે તે ભારતમાં ક્યારે શરૂ થયું.. ખબર છે..!!!!

ભારતનાં ઈતિહાસમાં ઘણી એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે એક એવી ઘટનાની કે, જે ભારતનાં ટેલિવિઝન ક્ષેત્રમાં એક બહુ મોટી છલાંગ કહી શકાય. વાત છે, 25 એપ્રિલ, ૧૯૮૨ ની. આ દિવસે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો. ૨૫ એપ્રિલ, ૧૯૮૨ નાં રોજ ભારતમાં એશિયન ગેમ્સ શરૂ હતી અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

1 મેથી બંધ થઈ જશે Toll Plaza.. આવશે આ નવી System…

સરકાર હવે ટોલ નીતિમાં સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે. FASTag ની જગ્યાએ હવેથી Global Navigation Satellite System દ્વારા ટોલ ચાર્જ કપાશે. હવે FASTag ઉપયોગમાં લઈ શકશે નહિ. 1 May થી FASTag નો ઉપયોગ થઈ શકશે નહિ. 1 May થી Global Navigation Satellite System દ્વારા સીધા બેન્ક એકાઉન્ટ માંથી જ ટોલ કપાઈ જશે. માટે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

મગજ ઉપર અસર કરતો નવો વાઈરસ, અત્યાર સુધીમાં થયાં આટલા બાળકોનાં મોત…

ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે. આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આટલી વસ્તું ચઢાવીને કરો શનિદેવને પ્રસન્ન…

આવતી કાલે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે. શનિ જયંતિનાં દિવસે શનિ મહારાજની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘણાં લાભ પ્રાપ્ત થાય છે. શનિ જયંતિનાં દિવસે શનિ દેવને આટલી વસ્તુ ચઢાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો, જાણીએ વિસ્તૃતમાં… શનિ જયંતિનાં દિવસે શનિ દેવને કાળા તલ, અડદ અને તેલ ચઢાવવાથી ઘણાં બધા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ભાવેણાનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્રનું નિધન…

ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી. કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ (Sugar) ખાવી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.. આવો જાણીએ…

આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે. ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ દેશનાં પ્રવાસે નીકળ્યાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી અને કહ્યું,”તૈયાર થઈ જજો અમે તમને મળવા આવી રહ્યાં છીએ.”

ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.  હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એકસાથે બે વાવાઝોડાં આ તારીખે આવી રહ્યાં છે અને મચાવી શકે છે તબાહી…

હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

સતત પથ્થર માંથી શિવલિંગ ઉપર ટપકે છે પાણી…અહિયાં છે આ અદ્ભુત શિવ મંદિર..

હર હર મહાદેવ.. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે… વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ગુજરાતમાં અહિયાં આવેલ છે અદ્દભુત શિવ મંદિર…પૂરી થાય છે બધી જ ઈચ્છાઓ…

હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: