ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી. કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે […]
અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]
હાલમાં છેલ્લા ૩ દિવસથી ગુજરાત ઉપર એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર બિપોરજોય વાવઝોડાની બહુ અસર દેખાઈ રહી છે. ગઈકાલે તો કરછમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો અને દરિયાકાંઠે ભારે નુક્સાન પણ જોવા મળી રહ્યું છે. એવામાં ભાવનગરમાં આવેલ વરતેજ નજીક સોડવદરા ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ભાવનગરમાં પણ ગઈકાલે પવન સાથે વરસાદ […]
આ વખતે તો ગરમીએ હાલ બેહાલ કરી નાખ્યાં છે અને જોવા જઈએ તો વરસાદ પણ મોસમ વગર ગમે ત્યારે ખાબકી રહ્યો છે. પરંતુ હવામાન ખાતા એ આ વખતે નાં ચોમાસાની આગાહી કરી છે. જે નીચે મુજબ છે. ભારતનાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસુ […]
ગોળ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. ગોળ સ્વાદે ગળ્યો હોવાથી સૌને ભાવતી વસ્તુ પણ છે. પણ શું તમે જાણો છો ગોળ ખાવાથી ફાયદા શું થાય છે અને ગેરફાયદા શું થાય છે.!!! જો ના તો ચાલો આજે જાણીએ ગોળ ખાવાથી તમને ક્યાં ક્યાં ફાયદા અને ગેરફાયદા થઈ શકે છે. ગોળના પ્રકારો ગોળ ખાતા પહેલાં […]
એકવાર ફરી એ દિવસ આવી ગયો છે.. એકવાર ફરી લાઈનમાં ઊભા રહેવાનો સમય આવી ગયો છે… તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્ક એ નોટબંધીનો નિર્ણય કર્યો છે. પરંતુ આ વખતે માત્ર ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝેર કરવામાં આવ્યું છે કે, ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી રહી છે. લોકો […]
ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હર્ષ સંઘવી સાહેબે મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન મોરબીમાં તૈયાર કરવામાં આવેલા પોલીસ સ્ટાફ માટેનાં અદ્યતન ૧૨૦ આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યું. પોલીસ ભરતીમાં આ વર્ષે અંદાજિત ૮૦૦૦ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે તેવી […]
હાલનાં આ ઝડપી યુગમાં લોકો પાસે સમયનો અભાવ હોય છે. આ સમયનાં અભાવના કારણે અને કોઈકવાર ગેરરીતિનાં કારણે, મજાક-મસ્તીનાં કારણે ઘણી મોટી સમસ્યા ઘટી જાય છે. આવાં ઘણાં ઉદાહરણ આજકાલ જોવા મળી રહ્યા છે. હાલમાં, ભાવનગરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. બે મિત્રો કાર લઈને ઘરે જતાં હોય છે. આ દરમિયાન ને મિત્ર […]
ભાવનગર જિલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ટિંબી ગામ પાસે આવેલ સ્વામી શ્રી નિર્દોષનંદજી માનવસેવા હોસ્પિટલ નજીક જ એક ખાલી તળાવ પાસે કાર અકસ્માત થયો. આ અકસ્માતમાં ભાવનગર જીલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. શ્રી રાકેશભાઈ બારૈયાનાં […]
હાલનાં સમયમાં મનુષ્યોમાં હાર્ટ એટેકનાં કેસ વધતાં જાય છે. પહેલાનાં સમયમાં એવું હતું કે મોટી ઉંમરનાં લોકોને જ હાર્ટ એટેક આવતાં હતાં. પરંતુ હવે નાની ઉંમરનાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં અને દેશમાં ઘણા કિસ્સાઓ આ બાબતના જોવા અલી રહ્યા છે. એવામાં ભાવનગરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક […]