એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ (Sugar) ખાવી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.. આવો જાણીએ…

આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે. ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

શાહરૂખ ખાનને આકરી પડી ગુજરાતની ગરમી અને કર્યો હોસ્પિટલમાં…

ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તાપમાનમાં ગરમીનો પારો ઉપર જતો જ જઈ રહ્યો છે. આવામાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ગુજરાતની મુલાકાતે આવેલા હતાં. તારીખ ૨૧ મેના દિવસે અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) કોલકતા નાઈટ રાઇડર્સ (Kolkata Night Riders) અને સનરાઈઝરસ હૈદરાબાદ Sunrises Hyderabad) વચ્ચે IPL (આઈપીએલ) […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ દેશનાં પ્રવાસે નીકળ્યાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી અને કહ્યું,”તૈયાર થઈ જજો અમે તમને મળવા આવી રહ્યાં છીએ.”

ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.  હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એકસાથે બે વાવાઝોડાં આ તારીખે આવી રહ્યાં છે અને મચાવી શકે છે તબાહી…

હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ગુજરાતમાં અહિયાં આવેલ છે અદ્દભુત શિવ મંદિર…પૂરી થાય છે બધી જ ઈચ્છાઓ…

હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

શું તમારું ખિસ્સું ખાલી થઈ જાય છે, તો પર્સમાં આટલી વસ્તુ રાખો…

શું તમારું ખિસ્સું ખાલી થઈ જાય છે, તો પર્સમાં આટલી વસ્તુ રાખો… આજના ભાગતા યુગમાં પૈસાની જરૂર તો દરેક માણસને પડે છે. આપણી નાનામાં નાની જરૂરિયાતથી લઈને મોટામાં મોટી જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર પડે છે અને નાનપણથી માંડીને જ્યાં સુધી નોકરીએ લાગીએ ત્યાં સુધી શિક્ષણનો ખર્ચો રહે છે, સારવારનો ખર્ચો રહે છે અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ છે ભારે વરસાદની આગાહી… અંબાલાલભાઈ પટેલે કરી આગાહી…

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલા જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ પાણી ભરાયાના પણ દાખલા જોવા મળી રહ્યા છે. આ અરસામાં હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલભાઈ પટેલ એક ફરી આગાહી કરી છે અને આગાહી કરતા અંબાલાલભાઈ પટેલે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ભાવનગરમાં બકરાઓને પાણીનાં વહેણથી બચાવવાં જતાં પિતા-પુત્ર નું મોત નિપજ્યું…

હાલમાં છેલ્લા ૩ દિવસથી ગુજરાત ઉપર એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર બિપોરજોય વાવઝોડાની બહુ અસર દેખાઈ રહી છે. ગઈકાલે તો કરછમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો અને દરિયાકાંઠે ભારે નુક્સાન પણ જોવા મળી રહ્યું છે. એવામાં ભાવનગરમાં આવેલ વરતેજ નજીક સોડવદરા ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ભાવનગરમાં પણ ગઈકાલે પવન સાથે વરસાદ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

હવામાન ખાતા એ કરી ચોમાસાની આગાહી..

આ વખતે તો ગરમીએ હાલ બેહાલ કરી નાખ્યાં છે અને જોવા જઈએ તો વરસાદ પણ મોસમ વગર ગમે ત્યારે ખાબકી રહ્યો છે. પરંતુ હવામાન ખાતા એ આ વખતે નાં ચોમાસાની આગાહી કરી છે. જે નીચે મુજબ છે. ભારતનાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસુ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: