અત્યારે જે કલર ચલચિત્ર જોવો છે તે ભારતમાં ક્યારે શરૂ થયું.. ખબર છે..!!!!

ભારતનાં ઈતિહાસમાં ઘણી એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે એક એવી ઘટનાની કે, જે ભારતનાં ટેલિવિઝન ક્ષેત્રમાં એક બહુ મોટી છલાંગ કહી શકાય. વાત છે, 25 એપ્રિલ, ૧૯૮૨ ની. આ દિવસે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો. ૨૫ એપ્રિલ, ૧૯૮૨ નાં રોજ ભારતમાં એશિયન ગેમ્સ શરૂ હતી અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, ગુજરાતનાં આ મંત્રીઓને મળ્યું મોદી સરકારમાં મંત્રી પદ…

દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વડાપ્રધાન પદના શપથ ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ લેવામાં આવ્યાં. ત્યારબાદ કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્રિય રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં. તો જાણીએ ક્યાં-ક્યાં મંત્રીઓને ક્યાં-ક્યાં મંત્રાલય સોંપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી – પ્રધાનમંત્રી કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

કાર્યભાર સંભાળ્યાં બાદ મોદી સાહેબ એ લીધા આ મોટા નિર્ણય…

દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્ર ભારતની લોકસભાની ચૂંટણીનું પરિણામ ૪ જૂનના રોજ આવી ગયું છે. જેમાં NDA ગઠબંધનની સરકારનો વિજય થયો હતો.  આ ઐતિહાસિક જીત બાદ NDA નાં વડા તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યાં. ગઈકાલે એટલે કે, ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ શપથ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સતત ત્રીજી વાર ભારતનાં વડાપ્રધાન પદે શપથ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આટલી વસ્તું ચઢાવીને કરો શનિદેવને પ્રસન્ન…

આવતી કાલે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે. શનિ જયંતિનાં દિવસે શનિ મહારાજની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘણાં લાભ પ્રાપ્ત થાય છે. શનિ જયંતિનાં દિવસે શનિ દેવને આટલી વસ્તુ ચઢાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો, જાણીએ વિસ્તૃતમાં… શનિ જયંતિનાં દિવસે શનિ દેવને કાળા તલ, અડદ અને તેલ ચઢાવવાથી ઘણાં બધા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, શનિ જયંતિએ આ રાશિઓનાં જીવનમાં આવશે ભરપૂર સુખ-સંપતિ…

આ મહિનાની ૬ તારીખે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે અને તે દિવસ ગુરુવાર છે. આ વર્ષ દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેવાનો છે અને અન્ય પાંચ રાશિનાં જાતકોને લાભ આપવાનો છે. આ પાંચ રાશિઓને અનેક લાભ થવાના છે. જેમકે, સુખ-સમૃધ્ધિમાં વધારો થવો, નોકરી-ધંધામાં આગળ વધવું, ધનમાં વૃધ્ધિ થવી. તો ચાલો જાણીએ એ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ચોમાસાની આગાહી : આ તારીખે આવશે પહેલો વરસાદ…

અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ (Sugar) ખાવી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.. આવો જાણીએ…

આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે. ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ દેશનાં પ્રવાસે નીકળ્યાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી અને કહ્યું,”તૈયાર થઈ જજો અમે તમને મળવા આવી રહ્યાં છીએ.”

ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.  હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એકસાથે બે વાવાઝોડાં આ તારીખે આવી રહ્યાં છે અને મચાવી શકે છે તબાહી…

હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

સતત પથ્થર માંથી શિવલિંગ ઉપર ટપકે છે પાણી…અહિયાં છે આ અદ્ભુત શિવ મંદિર..

હર હર મહાદેવ.. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે… વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: