દુનિયાની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ ભારતમાં અહિયાં આવેલ છે..

વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ ભારતનાં હિમાચલ પ્રદેશનાં સ્પિતિ ખીણમાં હિક્કિમ ગામમાં આવેલી છે. તે સમુદ્ર સપાટીથી આશરે 4,440 મીટર (14,567 ફૂટ) ની ઊંચાઈ પર છે. વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ હિમાચલ પ્રદેશમાં આવેલ છે, જે ઉત્તર ભારતનાં રાજ્ય હિમાલયનાં લેન્ડસ્કેપ્સ, મઠો અને ઠંડા રણ પ્રદેશ માટે જાણીતું છે. Image Source: AI Generated હિક્કિમ પોસ્ટ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

બટેટાની છાલનો ઉપયોગ કરીને ડાર્ક સ્પોટ દૂર કરો અને ચહેરાને ચમકવો..

ત્વચા સંભાળ માટે બટાકાની છાલનો ઉપયોગ કરવો એ એક લોકપ્રિય પરંપરાગત ઉપાય છે. કારણ કે, બટાકામાં વિટામિન સી, બી 6 અને પોટેશિયમ હોય છે, સાથે કેટેકોલેઝ નામનું એન્ઝાઇમ પણ હોય છે, જે તેના ત્વચાને ચમકાવતા ગુણધર્મો માટે જાણીતું છે. ચમકતી ત્વચા માટે તમે તેનો અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે અહીં છે: […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, મહાકાલ નગરીનો ઈતિહાસ…

૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર કે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં ઉજ્જૈનમાં આવેલું છે. હાલમાં ઉજ્જૈન તરીકે ઓળખાતું શહેર પહેલાં અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. મહાકાલેશ્વર મંદિરનો ઈતિહાસ અત્યંત પૌરાણિક છે. શ્રી મહાકાલેશ્વર મહાદેવ, ઉજ્જૈન પહેલાનાં સમયે ઉજ્જૈન જ્યારે અવંતિકા નગરી તરીકે ઓળખાતું હતું. ત્યારે ત્યાં ચંદ્રસેન નામનાં રાજા રાજ્ય કરતાં હતાં. ચંદ્રસેન ભગવાન શિવનાં પરમ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, કઈ રીતે પડ્યું સોમનાથ નામ અને મંદિરનો ઈતિહાસ..

સોમનાથ મંદિર એ ભારતના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે, જે ગુજરાતનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સ્થિત છે. તે ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પ્રથમ માનવામાં આવે છે અને તેનો સમૃદ્ધ, જટિલ ઇતિહાસ આધ્યાત્મિક મહત્વ, વારંવાર વિનાશ અને પુનરુત્થાન દ્વારા ચિહ્નિત થયેલ છે. ઈતિહાસ : સોમનાથ મંદિર બાબત એ એવું માનવામાં આવે છે કે, […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

શું થોડાં સમયમાં ડૂબી જશે આ દેશ..!!! સૌથી નાનો ટાપુ દેશ !!!

દરિયામાં આવતી ભરતીનાં લીધે વિશ્વનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચોથો સૌથી નાનો દેશ સંકટમાં આવી ગયો છે. Tuvalu એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો ચોથો સૌથી નાનો દેશ છે અને વસતિની દ્રષ્ટિએ વેટિકન સિટી પછીનો બીજા નંબરનો સૌથી નાનો દેશ છે. Tuvalu એ મધ્ય પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. આ ટાપુ રાષ્ટ્ર તેની કુદરતી સુંદરતા, અનોખી સંસ્કૃતિ અને વધતી જતી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

અત્યારે જે કલર ચલચિત્ર જોવો છે તે ભારતમાં ક્યારે શરૂ થયું.. ખબર છે..!!!!

ભારતનાં ઈતિહાસમાં ઘણી એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે એક એવી ઘટનાની કે, જે ભારતનાં ટેલિવિઝન ક્ષેત્રમાં એક બહુ મોટી છલાંગ કહી શકાય. વાત છે, 25 એપ્રિલ, ૧૯૮૨ ની. આ દિવસે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો. ૨૫ એપ્રિલ, ૧૯૮૨ નાં રોજ ભારતમાં એશિયન ગેમ્સ શરૂ હતી અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, ગુજરાતનાં આ મંત્રીઓને મળ્યું મોદી સરકારમાં મંત્રી પદ…

દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર ભારતમાં સતત ત્રીજી વાર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વડાપ્રધાન પદના શપથ ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ લેવામાં આવ્યાં. ત્યારબાદ કેન્દ્રિય મંત્રીઓ અને કેન્દ્રિય રાજ્ય મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યાં. તો જાણીએ ક્યાં-ક્યાં મંત્રીઓને ક્યાં-ક્યાં મંત્રાલય સોંપવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી – પ્રધાનમંત્રી કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, પરમાણુ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

કાર્યભાર સંભાળ્યાં બાદ મોદી સાહેબ એ લીધા આ મોટા નિર્ણય…

દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્ર ભારતની લોકસભાની ચૂંટણીનું પરિણામ ૪ જૂનના રોજ આવી ગયું છે. જેમાં NDA ગઠબંધનની સરકારનો વિજય થયો હતો.  આ ઐતિહાસિક જીત બાદ NDA નાં વડા તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યાં. ગઈકાલે એટલે કે, ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ શપથ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સતત ત્રીજી વાર ભારતનાં વડાપ્રધાન પદે શપથ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આટલી વસ્તું ચઢાવીને કરો શનિદેવને પ્રસન્ન…

આવતી કાલે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે. શનિ જયંતિનાં દિવસે શનિ મહારાજની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘણાં લાભ પ્રાપ્ત થાય છે. શનિ જયંતિનાં દિવસે શનિ દેવને આટલી વસ્તુ ચઢાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો, જાણીએ વિસ્તૃતમાં… શનિ જયંતિનાં દિવસે શનિ દેવને કાળા તલ, અડદ અને તેલ ચઢાવવાથી ઘણાં બધા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, શનિ જયંતિએ આ રાશિઓનાં જીવનમાં આવશે ભરપૂર સુખ-સંપતિ…

આ મહિનાની ૬ તારીખે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે અને તે દિવસ ગુરુવાર છે. આ વર્ષ દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેવાનો છે અને અન્ય પાંચ રાશિનાં જાતકોને લાભ આપવાનો છે. આ પાંચ રાશિઓને અનેક લાભ થવાના છે. જેમકે, સુખ-સમૃધ્ધિમાં વધારો થવો, નોકરી-ધંધામાં આગળ વધવું, ધનમાં વૃધ્ધિ થવી. તો ચાલો જાણીએ એ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: