ચેતી જજો, આટલાં નિયમોનું ધ્યાન નહી રાખો તો તમારા ઘરે આવી શકે છે ઈ-મેમો…

અમદાવાદ વાસીઓ ચેતી જજો… આવી ગયાં છે ટ્રાફીકનાં નિયમો, ધ્યાન નહી રાખો તો ભરવો પડશે ઈ-મેમો… આટલું ધ્યાન રાખજો અમદાવાદીઓ… ઉપર જણાવેલ પોઇંટ્સનું ધ્યાન નહીં રાખો તો તમારાં ઘરે ઈ-મેમો આવી શકે છે.માટે ધ્યાન રાખીને વાહનો ચલાવો, સુરક્ષાનું ધ્યાન રાખો, રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ધ્યાન રાખો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ટુ વ્હીલમાં હેલ્મેટ અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, ઘરે બેઠા બિલ્વપત્ર અર્પણ કરી શકશો શ્રીસોમનાથ મહાદેવને…

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે શરૂ કરવામાં આવી છે એક સેવા.. આ સેવા પાવન પર્વ મહાશિવરાત્રી અનુસંધાનમાં શરૂ કરવામાં આવેલ છે.. તમે માત્ર એક કોલ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશો.. આવનાર મહા પાવન પર્વ “મહાશિવરાત્રી” નાં અનુસંધાનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા “બિલ્વ પૂજા” સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ “બિલ્વ પૂજા” સેવા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

અપહરણ થયેલ બાળકીની લાશ મળી આવી….

ભાવનગર શહેરનાં પિલગાર્ડન વિસ્તારમાં આવેલાં ફૂટપાથ ઉપર રહેતાં પરિવારની બાળકીનું થોડા સમય પહેલાં અપહરણ થઈ ગયું હતું. આ માટેની કાંતાબેનએ પોલીસ સ્ટેશનમાં આ માટેની ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદ અનુસંધાને એસ.પી. સાહેબ એ એક ટીમની રચના કરેલી. આ ટીમમાં પી.એસ.આઈ ગજ્જર સાહેબ અને તેનાં પોલીસ સાથીદારો હતાં. આ કેસ સંદર્ભમાં આ ટીમ દ્વારા ત્યાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, સુનિલ શેટ્ટીએ કરી યોગી આદિત્યનાથને અપીલ..

બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને મુંબઈમાં મિટિંગ દરમિયાન કરી અપીલ. યોગી આદિત્યાથ બે દિવસ મુંબઈની મુલાકાતે.. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ મુંબઈ બે દિવસ માટે આવેલા છે. આ બે દિવસ દરમિયાન તેમણે મુંબઈમાં બોલીવુડના કલાકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ દરમિયાન બોલીવુડના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો,૧૫ વર્ષથી નિઃસ્વાર્થ સેવા કરતી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ…

નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ “નિજાનંદ પરિવાર” એટલે ગરીબો તેમજ નિરાધાર લોકોની વ્હારે આવતી સંસ્થા. ૨૦૧૫ થી ભાવનગર શહેર માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી “નિજાનંદ પરીવાર” સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી માં રહેતા બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. નિજાનંદ પરિવાર દ્વારા દર વર્ષે નિરાધાર લોકો તેમજ ઝૂપડપટ્ટી માં રહેતા લોકો ને મદદ કરવામાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોચ્યાં..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાંજે ૩ વાગીને ૫૦ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર્યા અને ત્યાથી ૪ વાગે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં. મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં.. ૪ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં ત્યારે તેમનાં ચહેરા ઉપર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ આવતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

૩૦૦ કરોડના ડ્રગ્સ અને ૧૦ હથિયારો સાથે પાકિસ્તાનીઓ ઝડપાયાં..

પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી.. Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં.. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: