વડોદરાનાં કાકરોલી નરેશ અને વૈષ્ણવ ધર્મનાં પીઠાધિશ્વર વ્રજેશ કુમારનું આજ રોજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે નિધન થયું છે. આ સમાચારનાં લીધે વૈષ્ણવ સંપ્રદાયમાં શોક વ્યાપી ગયો છે.

કાકરોલી નરેશ વ્રજેશ કુમાર ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ આજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે તેમનું નિધન થયું છે. વૈષ્ણવ ધર્મનાં તૃતીય પીઠાધિશ્વર વ્રજેશ કુમાર ચાર વેદનાં જાણકાર હતા અને સંસ્કૃત સાહિત્યમાં પીએન બહુ વિદ્વાન હતાં.
વડોદરા (Vadodara) ના કાકરોલી નરેશ વ્રજેશ કુમાર (Vrajesh Kumar) વૈષ્ણવ સંપ્રદાયનાં તૃતીયા પીઠાધિશ્વર હતાં.