એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ (Sugar) ખાવી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.. આવો જાણીએ…

આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે. ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

શાહરૂખ ખાનને આકરી પડી ગુજરાતની ગરમી અને કર્યો હોસ્પિટલમાં…

ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તાપમાનમાં ગરમીનો પારો ઉપર જતો જ જઈ રહ્યો છે. આવામાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ગુજરાતની મુલાકાતે આવેલા હતાં. તારીખ ૨૧ મેના દિવસે અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) કોલકતા નાઈટ રાઇડર્સ (Kolkata Night Riders) અને સનરાઈઝરસ હૈદરાબાદ Sunrises Hyderabad) વચ્ચે IPL (આઈપીએલ) […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ દેશનાં પ્રવાસે નીકળ્યાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી અને કહ્યું,”તૈયાર થઈ જજો અમે તમને મળવા આવી રહ્યાં છીએ.”

ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.  હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

એકસાથે બે વાવાઝોડાં આ તારીખે આવી રહ્યાં છે અને મચાવી શકે છે તબાહી…

હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

સતત પથ્થર માંથી શિવલિંગ ઉપર ટપકે છે પાણી…અહિયાં છે આ અદ્ભુત શિવ મંદિર..

હર હર મહાદેવ.. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે… વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ગુજરાતમાં અહિયાં આવેલ છે અદ્દભુત શિવ મંદિર…પૂરી થાય છે બધી જ ઈચ્છાઓ…

હર હર મહાદેવ.. મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

રાશિ ભવિષ્ય: તમારું પણ નસીબ આજ ચમકી શકે છે…

આજનું રાશિ ભવિષ્ય: મેષ આજના દિવસમાં તમને પોતાના રોજિંદા જીવનમાં થોડા ઘણા પરિવર્તન જોવા મળશે અને તે પરિવર્તન તમારા માટે બહુ લાભદાયક નીવડશે. કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ કરવી નહીં. ઘણા સમયથી ચાલતા પ્રોબ્લેમ્સ નો અંત આવી શકે છે. કોઈ પણ કાર્યમાં એકલા કાર્ય કરવાની બદલે લોકોને અથવા પરિવારને સાથે લઈને કાર્ય કરવાથી લાભ મળી શકે […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

મહેરબાની કરીને ચા સાથે આટલી વસ્તુઓ ખાવાની તાળજો…

શું તમે જાણો છો કે, ચા સાથે અમુક વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને હાની પહોંચી શકે છે !? તો આજે અમે તમને જણાવીશું કે, આટલી વસ્તુ નું સેવન ચા સાથે કદાપી કરવું જોઈએ નહીં.. ચા આમ તો અંગ્રેજોની દેન છે. પરંતુ ચા સૌથી વધારે ભારતમાં પીવાય છે. એમાં એક ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે ચા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, શંખ ઘરમાં રાખવાનાં આ છે ફાયદાઓ…

તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે એક શંખ રાખવાથી શું ફાયદા થાય છે.. શું એક શંખ તમારું ભાગ્ય બદલી શકે છે !? તો ચાલો આજે જાણીએ કે શંખ રાખવાથી શું ફાયદા થાય છે !? તો મિત્રો, તમે લોકોએ ઘણા લોકોના ઘરે મંદિરમાં શંખ જોયો હશે અને જો તમને ખ્યાલ નહીં હોય તો વિચાર પણ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ચાનાં રસિયા હોય તો જાણો, ચા પહેલાં પાણી પીવાનાં ફાયદા…

શું તમે પણ વડીલોને ચા આપો ત્યારે વડીલો તમારી પાસે ચા પીતા પહેલા પાણી માંગે છે? જો હા, તો શું તમને આની પાછળનું કારણ ખબર છે !? તો ચાલો, આજે જાણીએ કે ચા પીતા પહેલા પાણી કેમ પીવામાં આવે છે અને ચા પી લીધા પછી પાણી પીવાથી શું ગેરફાયદા થાય છે. તમે તમારી રોજિંદી જિંદગીમાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: