પૂજ્ય મોરારી બાપુ પહોચ્યાં સાંઈરામભાઈ દવેનાં માતૃશ્રીની ખબર પૂછવા..

ગુજરાતમાં કલાકારોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. કલાકારો એ આપણી સંસ્કૃતિને જીવિત રાખી છે. ગુજરાતનાં ઘણાં કલાકારો વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવેલ છે. એમાનું એક નામ એટલે સાંઈરામભાઈ દવે. સાંઈરામભાઈ દવે વિશ્વમાં હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાત છે. હમણાથી તેમનાં માતૃશ્રીની તબિયત થોડી ખરાબ છે. આવાં સમયે પરમ વંદનીય શ્રી મોરારી બાપુ સાંઈરામભાઈ દવેનાં નિવાસ સ્થાને […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

અંબાલાલભાઈ પટેલ એ કરી આ મોટી આગાહી..

હવામાન ખાતા દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલાભાઈ પટેલ એ આગામી દિવસો માટે આગાહી કરી છે, અંબાલાલભાઈ પટેલ એ આગામી દિવસોમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે. અંબાલાલે કરી આ મોટી આગાહી.. અંબાલાલભાઈ પટેલે આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસો એટલે કે તા.૧૪ માર્ચ થી તા.૧૭ માર્ચ દરમિયાન વરસાદ આવી શકે છે. વધુમાં કહ્યું […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આ કારણે કિંજલ દવેની સગાઈ તૂટી..

ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ બાદ તૂટી છે. ચાર-ચાર બંગડી વાળી ગાડીથી ફેમસ થયેલી ગુજરાતની સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી છે. આ કારણે તૂટી કિંજલ દવેની સગાઈ.. આપ સૌને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ એક રિવાજના ભંગ થવાના લીધે તૂટી છે. કિનાજલ દવેની સગાઈ પવન જોષી સાથે સગાઈ સાટા પધ્ધતીથી થઈ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આ અભિનેતાનાં મૃત્યુનું કારણ…

સતિષ કૌશિક Bollywood નાં પ્રખ્યાત કોમિક રોલનાં અભિનેતા છે. સાથે-સાથે તે ફિલ્મ ડાયરેક્ટર પણ છે. અભિનેતા સતિષ કૌશિકનું આજ રોજ ૬૬ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું અવસાન દિલ્હીમાં થયું છે. તેમનાં અવસાનની પુષ્ટિ અનુપમ ખેર દ્વારા કરવામાં આવી છે. સતિષ કૌશિક જી દિલ્હીમાં તેમનાં મિત્રના ઘરે ગયેલાં હતાં. ત્યાં તેમને મુંજવાણ અનુભવાતા તેમણે તેમનાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જેઠાલાલ આવ્યાં સંકટમાં.. તેમનાં ઘરે પહોચ્યાં 25 લોકો હથિયાર લઈને…

પ્રખ્યાત ટી.વી. સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) ના લીડ એક્ટર જેઠલાલ Jethalal એટલે દિલીપ જોશી Dilip Joshi નાં ઘરની બહાર ૨૫ જેટલાં લોકો હથિયાર સાથે આવી ગયાં હતાં. જેઠાલાલ એટલે દિલીપ જોશી હાલ રહે છે ત્યાં શિવાજી પાર્કમાં તેમનાં ઘર બહાર ૨૫ લોકો હથિયાર સાથે આવીને ઘરને ઘેરી લીધું […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

૭૨ દિવસ પછી જેલ બહાર આવતાં દેવાયતભાઈ ખવડે Instagram ઉપર કહ્યું આવું…

બધાજ લોકોને ખ્યાલ હશે કે, ડાયરા કિંગ કહેવાતા અને ઓળખાતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ૭૨ દિવસના જેલવાસ બાદ શરતી જામીન ઉપર બહાર આવ્યા છે. દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ આ વાતના લીધે બહુ જ ખુશ છે. કારણ કે, દેશ-દુનિયામાં દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ બહુ બહોળા પ્રમાણમાં છે અને ખાસ કરીને યુવા વર્ગમાં દેવાયતભાઈના ચાહક મિત્રો વધારે પ્રમાણમાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

આ છે ગુજરાત રાજ્યનાં પોલીસ ખાતાનાં નવા વડા…

ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) પોલીસ વડા તરીકે ૩૧ જાન્યુઆરી,૨૦૨૩ નાં રોજ આશિષ ભાટિયા સાહેબ વય નિવૃતિ થવાનાં લીધે વિકાસ સહાય સાહેબને ઈન્ચાર્જ DGP તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. આજ રોજ વિકાસ સહાય સાહેબને ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. IPS આશિષ ભાટિયા સાહેબ આશિષ ભાટિયા સાહેબ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, આ શરતે લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન…

બધા જ લોકો જાણે છે કે ઘણાં દિવસોથી લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલવાસ ભોગવી રહ્યાં હતા. પરંતુ હાઇકોર્ટ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ભાઈ ખવડનાં શરતી જામીન મંજૂર થયાં છે. જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં શરતી જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા… છેલ્લા ઘણાં સમયથી પાંચ વખત સેસન્શ કોર્ટ અને હાઇકોર્ટમા લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે જામીન અરજી કરવામાં આવેલી હતી. પરંતુ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

કોળી સેના જિલ્લા યુવા પ્રમુખનું કાર અકસ્માતમાં મૃત્યુ…

ભાવનગર જિલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાનાં ટિંબી ગામ પાસે આવેલ સ્વામી શ્રી નિર્દોષનંદજી માનવસેવા હોસ્પિટલ નજીક જ એક ખાલી તળાવ પાસે કાર અકસ્માત થયો. આ અકસ્માતમાં ભાવનગર જીલ્લા કોળી સેના યુવા પ્રમુખ શ્રી રાકેશભાઈ બારૈયાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. શ્રી રાકેશભાઈ બારૈયાનાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

વૈષ્ણવ સંપ્રદાયનાં આ પીઠાધિશ્વરનું થયું નિધન…

વડોદરાનાં કાકરોલી નરેશ અને વૈષ્ણવ ધર્મનાં પીઠાધિશ્વર વ્રજેશ કુમારનું આજ રોજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે નિધન થયું છે. આ સમાચારનાં લીધે વૈષ્ણવ સંપ્રદાયમાં શોક વ્યાપી ગયો છે. કાકરોલી નરેશ વ્રજેશ કુમાર ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. પરંતુ આજ સવારે ૧૧ કલાક અને ૪૫ મિનિટે તેમનું નિધન થયું છે. વૈષ્ણવ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: