author

જાણો, ઘરે બેઠા બિલ્વપત્ર અર્પણ કરી શકશો શ્રીસોમનાથ મહાદેવને…

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે શરૂ કરવામાં આવી છે એક સેવા.. આ સેવા પાવન પર્વ મહાશિવરાત્રી અનુસંધાનમાં શરૂ કરવામાં આવેલ છે.. તમે માત્ર એક કોલ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશો.. આવનાર મહા પાવન પર્વ “મહાશિવરાત્રી” નાં અનુસંધાનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા “બિલ્વ પૂજા” સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ “બિલ્વ પૂજા” સેવા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

દિનુમામાએ રાજીનામું આપીને કહ્યું કઈક આવું….

બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું.. હાલમાં જ બરોડા ડેરીનાં પ્રમુખ અને પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. છેલ્લાં આઠ વર્ષથી હતાં પ્રમુખ.. દિનેશભાઈ પટેલ છેલ્લાં ૮ વર્ષથી બરોડા ડેરીનાં પ્રમુખ પદે કાર્યરત હતાં. પરંતુ આ વખતે ભાજપ માથી વિધાનસભાની પાદરા બેઠકની ટિકિટ મળી ન હતી. ટિકિટ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

અપહરણ થયેલ બાળકીની લાશ મળી આવી….

ભાવનગર શહેરનાં પિલગાર્ડન વિસ્તારમાં આવેલાં ફૂટપાથ ઉપર રહેતાં પરિવારની બાળકીનું થોડા સમય પહેલાં અપહરણ થઈ ગયું હતું. આ માટેની કાંતાબેનએ પોલીસ સ્ટેશનમાં આ માટેની ફરિયાદ નોંધાવી હતી. બાળકીના અપહરણની ફરિયાદ અનુસંધાને એસ.પી. સાહેબ એ એક ટીમની રચના કરેલી. આ ટીમમાં પી.એસ.આઈ ગજ્જર સાહેબ અને તેનાં પોલીસ સાથીદારો હતાં. આ કેસ સંદર્ભમાં આ ટીમ દ્વારા ત્યાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, સુનિલ શેટ્ટીએ કરી યોગી આદિત્યનાથને અપીલ..

બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને મુંબઈમાં મિટિંગ દરમિયાન કરી અપીલ. યોગી આદિત્યાથ બે દિવસ મુંબઈની મુલાકાતે.. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ મુંબઈ બે દિવસ માટે આવેલા છે. આ બે દિવસ દરમિયાન તેમણે મુંબઈમાં બોલીવુડના કલાકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ દરમિયાન બોલીવુડના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો,૧૫ વર્ષથી નિઃસ્વાર્થ સેવા કરતી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ…

નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ “નિજાનંદ પરિવાર” એટલે ગરીબો તેમજ નિરાધાર લોકોની વ્હારે આવતી સંસ્થા. ૨૦૧૫ થી ભાવનગર શહેર માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી “નિજાનંદ પરીવાર” સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી માં રહેતા બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું. નિજાનંદ પરિવાર દ્વારા દર વર્ષે નિરાધાર લોકો તેમજ ઝૂપડપટ્ટી માં રહેતા લોકો ને મદદ કરવામાં […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ પહોચ્યાં..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાંજે ૩ વાગીને ૫૦ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર્યા અને ત્યાથી ૪ વાગે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં. મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં.. ૪ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં ત્યારે તેમનાં ચહેરા ઉપર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ આવતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયા યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ..

યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરાયા.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયાં હોસ્પીટલમાં દાખલ. હીરાબાની તબિયત લથડતા આજે સવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હીરાબાને અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. યુ.એન.મહેતા હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ સારવારમાં લાગેલા છે. હીરાબાની તબિયતમાં હાલ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

૩૦૦ કરોડના ડ્રગ્સ અને ૧૦ હથિયારો સાથે પાકિસ્તાનીઓ ઝડપાયાં..

પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી.. Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે. બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં.. […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

જાણો, ૨૦ વર્ષીય અભિનેત્રીએ સેટ ઉપર જ કરી આત્મહત્યા..

૨૦ વર્ષીય ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્માએ સેટ ઉપર કરી આત્મહત્યા.. ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્મા ૨૦ વર્ષની હતી. તેને શૂટિંગ દરમિયાન સેટ ઉપર મેક-અપ રૂમમાં કરી આત્મહત્યા. એક મ્યુજીકનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બની આ ઘટના. શૂટિંગના સેટ ઉપર હાજર અન્ય લોકોએ મેક-અપ રૂમમાં તુનિષાને લટકતી જોઈ. ત્યારબાદ તેણીને ત્યાથી ઉતારીને હોસ્પિટલ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

ચીનથી આવેલ ભાવનગરનાં વેપારી કોરોના પોઝીટીવ..

હાલમાં ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવા વિડિયો જોવા મળી રહ્યાં છે કે, ચીનનાં લોકો દવા માટે તરફડી રહ્યાં છે. આ ચીન માટે એક ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. જેથી કરીને દુનિયાના બધાં જ દેશો સતર્ક થઈ ગયાં છે.  ચીનથી આવેલ ભાવનગરનાં વેપારી કોરોના પોઝીટીવ.. હાલમાં જ મળેલ માહિતી મુજબ ભાવનગરનો વેપારી ચીનથી પરત ફરેલા […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: