ભાવનગરમાં બકરાઓને પાણીનાં વહેણથી બચાવવાં જતાં પિતા-પુત્ર નું મોત નિપજ્યું…

હાલમાં છેલ્લા ૩ દિવસથી ગુજરાત ઉપર એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર બિપોરજોય વાવઝોડાની બહુ અસર દેખાઈ રહી છે. ગઈકાલે તો કરછમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો અને દરિયાકાંઠે ભારે નુક્સાન પણ જોવા મળી રહ્યું છે. એવામાં ભાવનગરમાં આવેલ વરતેજ નજીક સોડવદરા ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ભાવનગરમાં પણ ગઈકાલે પવન સાથે વરસાદ […]

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો: